BRAHMSENA
Friday, September 23, 2011
Saturday, September 17, 2011
૧૧ લાખ ભૂદેવો
ગુજરાતમાં એક ઐતિહાસિક ઘટના બનવાની છે. ત્યારે E -COMMERCE થી આપને એક વિંનંતી છે કે,તમારા જાન - પહેચાન માં રહેલા દરેક બ્રામ્હાણો સુધી આ મેસેજ પાસ કરજો તેવી નમ્ર પ્રાથના છે.
ભાવનગરની અંદર ૫ લાખ પંડિતોને એકત્ર કાર્ય પછી હવે અમદાવાદ માં ૧૧ લાખ ભૂદેવોને એકત્ર કરવાનું બ્રમ્હ્સેના એ નક્કી કર્યું છે ત્યારે આપ સૌનો સહકાર હોવો ખુબજ અગત્યનું છે. તેમજ FB અને TWETTER માં આપ FOLLOW કરશો તો આનંદ થશે, જેથી UPDATE આપી શકાય.
Subscribe to:
Posts (Atom)